Talati Practice MCQ Part - 3
ગુજરાતી સાહિત્યના સૌથી મોટા વેદાંત કવિ કોણ ઓળખાય છે ?

નરસિંહ મહેતા
અસાઈત ઠાકર
નર્મદ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાત અને મધ્યપ્રદેશના કયા બે ગામ વિશ્વના પ્રથમ વ્યસન મુક્ત ગામ બન્યા છે ?

ભેખડિયા અને રખોલી
ભેખડિયા અને જામલી
ભેખડિયા અને ચમોલી
ભેખડિયા અને સાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP