Talati Practice MCQ Part - 3
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલી છે ?

બારડોલી સત્યાગ્રહ
દાંડીકૂચ
ખેડા સત્યાગ્રહ
મિલ મજુર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી પ્રીતમની કઈ કૃતિ નથી ?

જ્ઞાન ગીતા
સરસગીતા
શિવપુરાણ
ગુરુ મહિમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
A કોઈ કાર્ય 5 દિવસમાં પુરુ કરી શકે છે તેવા પ્રકારના તેને ત્રણ કામ કરતા કેટલો સમય લાગે છે ?

20 દિવસ
21 દિવસ
15 દિવસ
14 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતના પ્રથમ નેશનલ વોર મેમોરિયલની ડિઝાઈનના મુખ્ય આર્કિટેક્ટનું નામ શું છે ?

ચંદ્રેશ મહેતા
યોગેશ ચંદ્રહસન
મહેશ મકવાણા
કમલ દુરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP