Talati Practice MCQ Part - 3
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલી છે ?

મિલ મજુર આંદોલન
ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
દાંડીકૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
હાઇકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ રીટની સત્તા બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે ?

અનુચ્છેદ 154
અનુચ્છેદ 32
અનુચ્છેદ 226
અનુચ્છેદ 201

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
આમલીમાં કયો એસિડ આવેલો હોય છે ?

ઓક્ઝેલિક એસિડ
બોરિક એસિડ
સાઈટ્રીક એસિડ
ટાર્ટરીક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગાંધીજીના પરમમિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

વેડછી આશ્રમ
ગાંધી આશ્રમ
કોચરબ આશ્રમ
કીર્તિ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP