Talati Practice MCQ Part - 3
પૂર્વ-મધ્યકાલિન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ___ એ નાખ્યો હતો.

મૈત્રકો
ચાવડાઓ
વાઘેલાઓ
સોલંકીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી.

માધવ ક્યાય નથી મધુવનમાં
મુખડાની માયા લાગી
મને ચારક રાખોજી
મેરે તો ગિરધર ગોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પ્રવાહીમાં ઓગાળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે ?

નિસ્યંદન
રિવર્સ ઓસ્મોસીસ
ઘનીભવન
બાષ્પીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ઝફરખાન’ કોના સૂબો હતા ?

નાસુદ્દીન મહંમદ તઘલક
તાતારખાન
અલાઉદ્દીન ખિલજી
ગ્યાસુદી તઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP