Talati Practice MCQ Part - 3
જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા એટલે ?

ટોપોગ્રાફી
જીઓગ્રાફી
જીઓલોજી
મેટલર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જીવમાં જીવ આવવો' એટલે શું ?

આશ્ચર્યનો અનુભવ થવો.
મરેલું સજીવન થવું
ઉત્સાહમાં વધારો થવો.
શાંતિ થવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

પન્નાલાલ પટેલ
રમેશ પારેખ
લાભશંકર ઠાકર
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP