ભારતનું બંધારણ (Constitution Of India)
કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ?

10મો બંધારણીય સુધારો 1957
7મો બંધારણીય સુધારો 1956
3જો બંધારણીય સુધારો 1952
9મો બંધારણીય સુધારો 1958

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ માટે અને અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત બેઠકો રાખવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 333 (ક)
આર્ટિકલ – 331
આર્ટિકલ – 332 (1)
આર્ટિકલ – 330 (બ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિશ્વના સૌ પ્રથમ ઈ–પુસ્તકનું નામ શું છે ?

ભારતીય બંધારણ
બ્રિટન બંધારણ
આપેલ પૈકી એક પણ નહીં
અમેરિકન બંધારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP