ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ? 7મો બંધારણીય સુધારો 1956 10મો બંધારણીય સુધારો 1957 3જો બંધારણીય સુધારો 1952 9મો બંધારણીય સુધારો 1958 7મો બંધારણીય સુધારો 1956 10મો બંધારણીય સુધારો 1957 3જો બંધારણીય સુધારો 1952 9મો બંધારણીય સુધારો 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ-17 આર્ટિકલ-15 આર્ટિકલ-14 આર્ટિકલ-11 આર્ટિકલ-17 આર્ટિકલ-15 આર્ટિકલ-14 આર્ટિકલ-11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? પ્રધાનમંત્રી નાણામંત્રી રાષ્ટ્રપતિ સંસદ પ્રધાનમંત્રી નાણામંત્રી રાષ્ટ્રપતિ સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરીકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે ? "રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ" "ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ" "ભાષા, વિધિ અથવા રિવાજ" "લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ" "રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ" "ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ" "ભાષા, વિધિ અથવા રિવાજ" "લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ વર્ષના કયા સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે ? બધાજ સત્રમાં શિયાળુ સત્રમાં ચોમાસુ સત્રમાં પ્રથમ સત્રમાં (બજેટ સત્રમાં) બધાજ સત્રમાં શિયાળુ સત્રમાં ચોમાસુ સત્રમાં પ્રથમ સત્રમાં (બજેટ સત્રમાં) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક નાગરિકે ભારતની અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ તે મૂળભૂત ફરજ સંવિધાનના કયા ભાગમાં વર્ણિત છે ? પાંચમાં ચોથા છઠ્ઠા એક પણ નહીં પાંચમાં ચોથા છઠ્ઠા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP