Talati Practice MCQ Part - 4 ભારતમાં સૌથી વધુ અળદનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ? 11મા 10મા 8મા 9મા 11મા 10મા 8મા 9મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 યોજના આયોગના પ્રથમ ઉપાઅધ્યક્ષ કોણ હતા ? K.C.નિયોગી જવાહરલાલ નહેરુ ગુલઝારીલાલ નંદા શણમુખમ શેટ્ટી K.C.નિયોગી જવાહરલાલ નહેરુ ગુલઝારીલાલ નંદા શણમુખમ શેટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સમગ્ર વિશ્વમાં દર વર્ષે કયો દિવસ ‘વિશ્વ ક્ષય દિવસ’ તરીકે ઉજવાય છે ? 24 માર્ચ 22 માર્ચ 23 માર્ચ 25 માર્ચ 24 માર્ચ 22 માર્ચ 23 માર્ચ 25 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ? જ્યંતિ દલાલ ઝવેરચંદ મેઘાણી ઝીણાભાઈ દેસાઈ રાવજી પટેલ જ્યંતિ દલાલ ઝવેરચંદ મેઘાણી ઝીણાભાઈ દેસાઈ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘બંદીઘર’ કોની નવલકથા છે ? રમણભાઈ નીલકંઠ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી રમણભાઈ નીલકંઠ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP