Talati Practice MCQ Part - 4
ભારતમાં સૌથી વધુ અળદનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?

ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ?

11મા
10મા
8મા
9મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
યોજના આયોગના પ્રથમ ઉપાઅધ્યક્ષ કોણ હતા ?

K.C.નિયોગી
જવાહરલાલ નહેરુ
ગુલઝારીલાલ નંદા
શણમુખમ શેટ્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમગ્ર વિશ્વમાં દર વર્ષે કયો દિવસ ‘વિશ્વ ક્ષય દિવસ’ તરીકે ઉજવાય છે ?

24 માર્ચ
22 માર્ચ
23 માર્ચ
25 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ?

જ્યંતિ દલાલ
ઝવેરચંદ મેઘાણી
ઝીણાભાઈ દેસાઈ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘બંદીઘર’ કોની નવલકથા છે ?

રમણભાઈ નીલકંઠ
ન્હાનાલાલ
ઝવેરચંદ મેઘાણી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP