Talati Practice MCQ Part - 4
‘ગુજરાતનો નાથ’ – આ નવલકથા કોની છે ?

ઉમાશંકર જોષી
અરદેશર ખબરદાર
કનૈયાલાલ મુનશી
સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

રઘુવીર ચૌધરી
ચંદ્રકાંત બક્ષી
પન્નાલાલ પટેલ
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી ?

સિક્કિમ
મિઝોરમ
આસામ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સંધી છોડો :– પ્રજ્જવલિત

પ્રજ્જ્ + વલિત
પ્ર + ઉત્ + જવલિત
પ્રજ્ + વલીત
પ્ર + જ્જ્ + વલિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"અમૃતા" કૃતિના લેખક જણાવો.

ચં.ચી. મહેતા
કિશનસિંહ ચાવડા
રઘુવીર ચૌધરી
ક.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP