Talati Practice MCQ Part - 4
‘ગુજરાતનો નાથ’ – આ નવલકથા કોની છે ?

અરદેશર ખબરદાર
કનૈયાલાલ મુનશી
સુન્દરમ્
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
તાપી નદીનો જન્મ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?

અષાઢ સુદ સાતમ
અષાઢ વદ સાતમ
અષાઢ વદ તેરસ
અષાઢ સુદ તેરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ?

અશોક
ભીમદેવ
ત્રિભૂવનપાળ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP