Talati Practice MCQ Part - 4
‘ગુજરાતનો નાથ’ – આ નવલકથા કોની છે ?

સુન્દરમ્
ઉમાશંકર જોષી
કનૈયાલાલ મુનશી
અરદેશર ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સંધિ જોડો :- પુનર્ + અવતાર

પુનર્અવતાર
પુનઅતાર
પુનર્વતાર
પુનવતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મધ્યકાલિન સાહિત્યના છેલ્લા કવિ કોણ છે ?

દયારામ
સહજાનંદ સ્વામી
ભોજે ભગત
ગંગાસતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રૂઢિપ્રયોગનો અર્થ આપો :– આંખ આડા કાન કરવા

વાત પર ધ્યાન ન દેવું
કુસ્તી ન કરવી
મુખ સિવાઈ જવું
ગપ્પા મારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP