Talati Practice MCQ Part - 3
‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ?

ઉમાશંકર જોશી
સ્નેહરશ્મિ
સુન્દરમ
ઉશનસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અરવલ્લીની ગિરિમાળા–સિરોહી જિલ્લો રાજસ્થાનથી કઈ નદી ઉદ્ભવે છે ?

તાપી
મહી
બનાસ
સાબરમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP