Talati Practice MCQ Part - 3
‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ?

ઉશનસ
સ્નેહરશ્મિ
સુન્દરમ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાજ્યપાલના પદ પર નિયુક્તિ માટે લઘુતમ ઉંમર ___ છે.

એક પણ નહીં
35 વર્ષ
25 વર્ષ
30 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રૂઢીપ્રયોગનો અર્થ આપો : “મોમાં મગ ભરવા”

મૂંગા રહેવું
મગ વાવવા
મોઢામાં મગ રાખવા
બરણીમાં મગ ભરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મનુભાઈ પંચોળીની કઈ કૃતિ હિટલરના જીવન પર આધારિત છે ?

ગૃહરાણ્ય
અઢારસો સત્તાવન
પરિત્રાણ
અંતિમ અધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP