Talati Practice MCQ Part - 3
‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ?

સુન્દરમ
સ્નેહરશ્મિ
ઉશનસ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ત્યાં બોલનાર કેટલા હતાં – કૃદંતનો પ્રકાર જણાવો.

ભવિષ્યકૃદંત
ભૂતકૃદંત
આપેલ પૈકી એક પણ નહીં
વર્તમાન કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
છોકરીઓની એક હરોડમાં આકૃતિ ડાબી બાજુથી 5મી અને એંજલ જમણી બાજુથી છઠ્ઠી બેઠી છે. બંને પોતાના સ્થાનની અદલાબદલી કરતા આકૃતિ ડાબી બાજુથી 13મા સ્થાને આવે છે, તો હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે ?

18
19
17
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પલ્લવવંશના શક્તિશાળી અને મહાન રાજા કોણ હતા ?

યશો વર્મા
અજય વર્મા
નરસિંહ વર્મન
રાય પિથોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પરીક્ષામાં એક વિદ્યાર્થીને 20% માર્ક મળ્યા અને તે 30 માર્કથી નાપાસ થયો. પરંતુ જો તેને 32% માર્ક મળ્યા હોય તો તે લઘુતમ માર્કથી 42 માર્ક વધારે મળ્યા પાસ થવા માટે કેટલા ટકા માર્ક જરૂરી છે ?

20%
12%
52%
25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP