Talati Practice MCQ Part - 3
‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો.

ગિરિધર
શામળ
નાનાલાલ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી.

મુખડાની માયા લાગી
માધવ ક્યાય નથી મધુવનમાં
મેરે તો ગિરધર ગોપાલ
મને ચારક રાખોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. : “છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું”

છાયા ગંધર્વને પ્રેમ કરશે
છાયા ગંધર્વને પ્રેમ કરે છે
શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી
છાયા ગંધર્વના પ્રેમમાં પડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ?

જવાબ
ભૂલ
તેથી
નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP