Talati Practice MCQ Part - 3
આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો : વખાણી ખીચડી દાંતે વળગે

જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે
સારી ખીચડીનો સ્વાદ બગડવો
ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે
વિશ્વાસ ઠગારો સાબિત થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ?

મણીશંકર રત્નજી ભટ્ટ
ર.વ. દેસાઈ
નરસિંહરાવ દિવેટિયા
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક કાટકોણ ત્રિકોણ ક્ષેત્રફળ 10 ચો,સેમી. છે જો વેધનું માપ 20 સેમી હોય, તો પાયાનું માપ શું થાય.

3 સેમી
4 સેમી
2 સેમી
1 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP