Talati Practice MCQ Part - 3
શ્વેતાંબર, મહાત્મા, ઘનશ્યામ – કયો સમાસ છે ?

કર્મધારય
મધ્યમપદલોપી
તત્પુરુષ
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની ક્રિયાને શું કહે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
પ્રકાશસંશ્લેષણ
રસાકર્ષણ
શ્વસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સમુદ્રમાં અને અંતરીક્ષમાં દિશા સૂચવવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ?

મેનોમીટર
ઓડિયોમીટર
ગાયરોસ્કોપ
સિસ્મોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મહેશે એક સ્કૂટર 10,000માં ખરીદી 5% નફાથી વેચી દીધું, મળેલ રકમથી મહેશે બીજું એક સ્કૂટર ખરીદી 5% નુકશાનથી વેચી દીધું. તો સમગ્ર વ્યવહારમાં મહેશને કેટલા રૂપિયા નફો કે નુકશાન થયું ?

50 ખોટ
50 નફો
25 ખોટ
નહીં નફો કે નહીં ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP