ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા પ્રદત નીચેનામાંથી કયો અધિકાર બિન નાગરિકોને પણ ઉપલબ્ધ છે ? અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે. સંવૈધાનિક ઉપચારનો અધિકાર દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે. સંવૈધાનિક ઉપચારનો અધિકાર દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ વ્યક્તિને ધર્મ, જાતિને કારણે નીચેના પૈકી કયા સ્થળે પ્રવેશ રોકી શકાય છે ? ઉપરોક્ત પૈકી એક પણ નહીં દુકાનો, હોટલ જાહેર રસ્તાનો ઉપયોગ કુવા ઉપર પાણી ભરવા ઉપરોક્ત પૈકી એક પણ નહીં દુકાનો, હોટલ જાહેર રસ્તાનો ઉપયોગ કુવા ઉપર પાણી ભરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની અનુચ્છેદ 13 અંતર્ગત 'કાયદો' માં કોનો સમાવેશ કરવામાં આવે છે ? આપેલ બંને સામાન્ય કાયદાઓ રિવાજોનું કાયદા દ્વારા અમલીકરણ એક પણ નહીં આપેલ બંને સામાન્ય કાયદાઓ રિવાજોનું કાયદા દ્વારા અમલીકરણ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થયેલ નથી ? લોકલ ફંડ એકત્રિત ફંડ જાહેર હિસાબ આકસ્મિક ફંડ લોકલ ફંડ એકત્રિત ફંડ જાહેર હિસાબ આકસ્મિક ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? નાણાપંચની ભલામણ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ - 111 અનુચ્છેદ -75 અનુચ્છેદ -117 અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ - 111 અનુચ્છેદ -75 અનુચ્છેદ -117 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP