Talati Practice MCQ Part - 4
વેદાન્ત કોને કહેવામાં આવે છે ?

ઉપનીષદને
બ્રાહણગ્રંથને
આરણ્યકને
વેદને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સાહિત્યકાર સિતાંશુ યશ્ચચંદ્ર મહેતાની પ્રખ્યાત કૃતિ કઈ છે ?

જટાયુ
નિશીથ
પગરવ
ધ્વની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે ?

સહ્યાદ્રી
હિમાલયન
સાતપુડા
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સમિધ’એ શબ્દનો અર્થ શો છે ?

યજ્ઞમાં હોમવાના લાકડા
એક શિકારી પક્ષી
સાથે યુદ્ધ કરવાવાળો
વેવાઈ પક્ષના લોકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP