Talati Practice MCQ Part - 4
‘મહેરામણના મોતી' કોનું કાવ્ય છે ?

ન્હાનાલાલ
રાવજી પટેલ
લાભશંકર ઠાકર
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"જીવરામ ભટ્ટ" પાત્રએ કઈ કૃતિનું પાત્ર છે.

જય સોમનાથ
અંશ્રધર
અંતરપટ
મિથ્યાભિમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
આધુનિક અરણ્ય કાવ્ય કોનું છે ?

સુરેશ જોશી
નિરંજન ભગત
જયંત પાઠક
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
છંદ ઓળખાવો :- વસે શું વિધમાં આવી, સત્ય ધર્મ પ્રસારતી, આમોલ માનવી સત્તા, સર્વ લોક પ્રતારતી.

અનુષ્ટુપ
ઉપેન્દ્રવજા
તોટક
ઈન્દ્રવજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP