Talati Practice MCQ Part - 4
નીચેની પંક્તિ ક્યાં કવિની છે.
'નિરુદેશે મુજ મુગ્ધ ભ્રમણ’

પ્રેમાનંદ
રાજેન્દ્ર વ્યાસ
રાજેન્દ્ર જહા
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વિદેશમાં વસતા ભારતીય નાગરિકોમાંથી સૌથી વધુ ભારતીય નાગરિકો ક્યા દેશમાં વસવાટ કરે છે ?

અમેરિકા
યુએઈ
સાઉદી અરેબિયા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ટૂંકીવાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક નીચેનામાંથી કોણ છે ?

નર્મદ
ધૂમકેતુ
નંદશંકર
બ.ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP