Talati Practice MCQ Part - 4
‘નિર્ઝરિણી’, ‘શૈવલિની’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

કાકાસાહેબ કાલેલકર
ગુલાબદાસ બ્રોકર
રણજિતભાઈ વાવાભાઈ મહેતા
બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્રની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ હતી ?

રાજકોટ (1945)
ભાવનગર (1941)
અમદાવાદ (1942)
વડોદરા (1939)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે ?

અરવલ્લી
હિમાલયન
સાતપુડા
સહ્યાદ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મહીસાગર જિલ્લાને કયા જિલ્લાની સરહદ મળતી નથી ?

ખેડા
ગાંધીનગર
અરવલ્લી
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વેદાન્ત કોને કહેવામાં આવે છે ?

વેદને
બ્રાહણગ્રંથને
ઉપનીષદને
આરણ્યકને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP