Talati Practice MCQ Part - 4
‘નિર્ઝરિણી’, ‘શૈવલિની’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

રણજિતભાઈ વાવાભાઈ મહેતા
ગુલાબદાસ બ્રોકર
બોટાદકર
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઝીણાભાઈ દેસાઈ કયા સાહિત્ય પ્રકાર માટે પ્રખ્યાત છે ?

કયસ કાવ્ય
છપ્પાશૈલી
વાર્તાસંગ્રહ
હાઈકુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાસ ઓળખાવો :– ‘કમલાક્ષી’

બહુવ્રીહિ
દ્વિગુ
મધ્યમપદલોપી
દ્વન્દ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જોગણીમાતાનું પ્રાચીન મંદિર ‘પાલોદર’ કયા જિલ્લામાં આવેલું છે ?

મહેસાણા
સાબરકાંઠા
બનાસકાંઠા
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારત દેશની પ્રથમ નેશનલ રેલવે અને ટ્રાન્સપોર્ટ યુનિવર્સીટીની સ્થાપના માટે કેબિનેટ દ્વારા મંજૂરી ક્યા શહેર માટે આપાયેલ છે ?

સુરત
ભાવનગર
વડોદરા
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP