Talati Practice MCQ Part - 4
‘નિર્ઝરિણી’, ‘શૈવલિની’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

રણજિતભાઈ વાવાભાઈ મહેતા
ગુલાબદાસ બ્રોકર
કાકાસાહેબ કાલેલકર
બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે ?

વિષવવૃત્ત
દક્ષિણધ્રુવવૃત્ત
મકરવૃત્ત
કર્કવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે આપેલ વાક્યમાં લીટી દોરેલ શબ્દની સંજ્ઞા જણાવો.
વિદ્યાર્થીઓ મેદાનમાં રમતાં હતાં"

ભાવવાચક
દ્રવ્યવાચક
જાતિવાચક
વ્યક્તિવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સંધિ છોડો:- ધર્મોદ્વાર

ધર્મો + ઉદ્ + ધાર
ધમાં + ઉદ્ઘાર
ધર્મા + ઉદ્ઘાર
ધર્મ + ઉત્ + હાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP