Talati Practice MCQ Part - 4
‘નિર્ઝરિણી’, ‘શૈવલિની’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

રણજિતભાઈ વાવાભાઈ મહેતા
ગુલાબદાસ બ્રોકર
કાકાસાહેબ કાલેલકર
બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન માતૃભાષામાં વહીવટ શરૂ થયો ?

સુરેશ મહેતા
ઘનશ્યામસિંહ ઓઝા
માધવસિંહ સોલંકી
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વેદાન્ત કોને કહેવામાં આવે છે ?

ઉપનીષદને
આરણ્યકને
બ્રાહણગ્રંથને
વેદને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
IMFનું વડું મથક કયા આવેલું છે ?

વોશિંગ્ટન ડિસી
લંડન
ન્યૂયોર્ક
સીડની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ક્યા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ?

આગ્નેય
પ્રસ્તર
સેન્દ્રિય
રૂપાંતરીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું ઉદાહરણ “અંત્યાનુપ્રાસ” અલંકારનું છે ?

હરીના કુળ તો મુક્તિ ન માંગે, માંગે જનમોજનમ અવરત
જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી
અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યાં છે
જળનો જવાન જળવતી બને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP