Talati Practice MCQ Part - 4
‘અંતર લાવણ્ય' કોની કૃતિ છે ?

ત્રિભુવનદાસ લુહાર
ઉમાશંકર જોષી
રઘુવીર ચૌધરી
સ્નેહરશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
છંદ ઓળખાવો :– મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહે ભરી.

મંદાક્રાંતા
પૃથ્વી
હરિણી
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"શબ્દસૃષ્ટિ" પ્રકાશન કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ?

સાહિત્ય સંસદ
ગુજરાત સાહિત્ય પરિષદ
પ્રેમાનંદ સાહિત્ય સભા
ગુજરાત સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP