Talati Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાંતદ્રષ્ટા કવિ કહ્યો છે ?

પ્રેમાનંદ
દયારામ
અખો
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સમિધ’એ શબ્દનો અર્થ શો છે ?

વેવાઈ પક્ષના લોકો
સાથે યુદ્ધ કરવાવાળો
યજ્ઞમાં હોમવાના લાકડા
એક શિકારી પક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ......" દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?

ખુદીરામ બોઝ
સુખદેવ
મદનલાલ ધીંગરા
બિસ્મિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP