Talati Practice MCQ Part - 4
પાદરના તીરથ કોની કૃતિ છે ?

ગૌરીશંકર જોષી
જયંતિ દલાલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ?

10મા
8મા
11મા
9મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક કિગ્રાના ચોથા ભાગનાં બટાકાની કિંમત 60 પૈસા હોય તો 200 ગ્રામ બટેટાની કિંમત કેટલી હશે ?

55 પૈસા
48 પૈસા
52 પૈસા
42 પૈસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કોંકણી, મણિપૂરી અને નેપાળી ભાષા કેટલામાં અને કઈ સાલમાં ભારતની માન્ય ભાષામાં ઉમેરવામાં આવી.

71 મો - 1999
71 મો - 1975
73 મો - 1994
73 મો - 1978

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP