ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

ઝવેરચંદ મેઘાણી
રવીન્દ્રનાથ ટાગોર
હરિવંશરાય બચ્ચન
બંકિમચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણનાં કયા અનુચ્છેદમાં ન્યાયાલયની ભાષા સંબંધી જોગવાઈ કરવામાં આવી છે ?

અનુચ્છેદ 351
અનુચ્છેદ 346
અનુચ્છેદ 343
અનુચ્છેદ 348

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

મહાદેવ ગોવિંદ રાનડે
મહાત્મા ગાંધી
ગોપાલ કૃષ્ણ ગોખલે
લોકમાન્ય તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે ?

માન.RBIના ગવર્નર
માન. રાષ્ટ્રપતિ
માન.વડાપ્રધાન
માન.નાણામંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP