ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

હરિવંશરાય બચ્ચન
રવીન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ___ અનુચ્છેદમાં દર્શાવેલ છે.

124
127
141
126

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યોના ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેર ગોઠવણી કયારે કરવામાં આવે છે ?

દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ
સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ
રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ
દરેક 20 વર્ષ બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણમાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

કેબુસરો કાબરાજી
હોમી વાડીયા
એચ.પી.મોદી
એચ. એમ. મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 210
આર્ટિકલ – 198
આર્ટિકલ – 214
આર્ટિકલ – 199

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP