ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? હરિવંશરાય બચ્ચન રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ઝવેરચંદ મેઘાણી હરિવંશરાય બચ્ચન રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં વડી અદાલતોની સંખ્યા કેટલી છે ? 21 24 22 19 21 24 22 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? શોષણ સામેનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર સમાનતાનો અધિકાર સ્વતંત્ર્યતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર સમાનતાનો અધિકાર સ્વતંત્ર્યતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? નવ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં છ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવેલી છે ? 18 22 25 19 18 22 25 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ–267 પ્રમાણે કઈ જોગવાઈ છે ? નાણાપંચ કરમાંથી વસૂલાત સંમિત નિધિ આકસ્મિક નિધિ નાણાપંચ કરમાંથી વસૂલાત સંમિત નિધિ આકસ્મિક નિધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP