ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન બંકિમચંદ્ર ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન બંકિમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણનાં કયા અનુચ્છેદમાં ન્યાયાલયની ભાષા સંબંધી જોગવાઈ કરવામાં આવી છે ? અનુચ્છેદ 351 અનુચ્છેદ 346 અનુચ્છેદ 343 અનુચ્છેદ 348 અનુચ્છેદ 351 અનુચ્છેદ 346 અનુચ્છેદ 343 અનુચ્છેદ 348 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે ? અમેરિકા જર્મની આયર્લેન્ડ રશિયા અમેરિકા જર્મની આયર્લેન્ડ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ અને કાશ્મીરની સત્તાવાર ભાષા કઈ છે ? કાશ્મીરી ડોગરી હિન્દી ઉર્દુ કાશ્મીરી ડોગરી હિન્દી ઉર્દુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધી ગોપાલ કૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધી ગોપાલ કૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે ? માન.RBIના ગવર્નર માન. રાષ્ટ્રપતિ માન.વડાપ્રધાન માન.નાણામંત્રી માન.RBIના ગવર્નર માન. રાષ્ટ્રપતિ માન.વડાપ્રધાન માન.નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP