ભારતનું બંધારણ (Constitution Of India) કટોકટીના દરમિયાન કયો મૌલિક અધિકાર સ્થગિત કરી શકાતો નથી ? એક પણ નહીં અનુચ્છેદ 20 આપેલ બંને અનુચ્છેદ 21 એક પણ નહીં અનુચ્છેદ 20 આપેલ બંને અનુચ્છેદ 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે ? આર્ટિકલ – 79 આર્ટિકલ – 75 આર્ટિકલ – 73 આર્ટિકલ – 78 આર્ટિકલ – 79 આર્ટિકલ – 75 આર્ટિકલ – 73 આર્ટિકલ – 78 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા ? લોર્ડ ફ્રાંસ એમ્બરલીન હોબ હાઉસ લોર્ડ મિન્ટો લોર્ડ ફ્રાંસ એમ્બરલીન હોબ હાઉસ લોર્ડ મિન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિની ચૂંટળી લડવા માટે નીચેના પૈકી શું આવશ્યક નથી ? ઓછામાં ઓછા સ્નાતક સુધીનો અભ્યાસ 35 વર્ષ કે તેથી વધારે ઉંમર લોકસભાના સભ્ય બનવા માટેની યોગ્યતા ધરાવવી ભારતના નાગિરક હોવું ઓછામાં ઓછા સ્નાતક સુધીનો અભ્યાસ 35 વર્ષ કે તેથી વધારે ઉંમર લોકસભાના સભ્ય બનવા માટેની યોગ્યતા ધરાવવી ભારતના નાગિરક હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજયની વિધાનસભાએ અથવા વિધાન પરિષદવાળા રાજયમાં, રાજયના વિધાનમંડળના બંને ગૃહોએ પસાર કરેલું કોઈપણ વિધેયક રાજયપાલની અનુમતિ વગર કાયદો બની શકતું નથી તેવી બંને જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-201 અનુચ્છેદ-202 અનુચ્છેદ-168 અનુચ્છેદ-200 અનુચ્છેદ-201 અનુચ્છેદ-202 અનુચ્છેદ-168 અનુચ્છેદ-200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ? રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP