ભારતનું બંધારણ (Constitution Of India)
લોકનાયક જયપ્રકાશ નારાયણે 'ગ્રામ પંચાયત'ને 'મંત્રીમંડળ' અને 'ગ્રામ સભાને' ___ સાથે સરખાવ્યા છે.

પંચાયત
ધારાસભા
પંચાયતી રાજ
ધારાસભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 88 પ્રમાણે ગૃહમાં નીચેનામાંથી કોને મતદાનનો અધિકાર નથી ?

આપેલ પૈકી એક પણ નહીં
ભારતના એટર્ની જનરલ
રાષ્ટ્રપતિ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP