ભારતનું બંધારણ (Constitution Of India)
મૂળભૂત અધિકારોને ભારતીય બંધારણમાં સમાવવાનો ઉદેશ્ય છે___

સામાજિક અને આર્થિક પ્રજાતંત્ર સ્થાપવાનો
રાજનૈતિક પ્રજાતંત્ર સ્થાપવાનો
ગાંધીવાદી પ્રજાતંત્ર સ્થાપવાનો
સામાજિક પ્રજાતંત્ર સ્થાપવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ?

અનુચ્છેદ - 48-ક
અનુચ્છેદ - 48
અનુચ્છેદ - 45
અનુચ્છેદ - 46

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના ખંડ ૩માં વર્ણિત કયા અનુચ્છેદ એના ધર્મનિરપેક્ષ ચરિત્ર પર ભાર આપે છે ?

અનુચ્છેદ 14-19
અનુચ્છેદ 25-28
અનુચ્છેદ 45-48
અનુચ્છેદ 8-11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ રાજ્યમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાના કેસમાં સંઘીય કેબિનેટનું લખાણ મળ્યા પછી રાષ્ટ્રપતિ તે રાજ્યમાં સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે ?

360
354
359
356

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ?

ભારતના નાણાંમંત્રી
ભારતના રાષ્ટ્રપતિ
ભારતના પ્રધાનમંત્રી
ભારતના નાણા સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ?

ક.મા. મુનશી
જવાહરલાલ નેહરુ
લાલબહાદુર શાસ્ત્રી
બી.આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP