ભારતનું બંધારણ (Constitution Of India)
વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?

સર્વાનુમતે લેવાય
ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય
બહુમતિથી લેવાય
અનુભવી વ્યકિત દ્વારા લેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં અંદાજો તૈયાર કરવાની શરૂઆત ક્યારથી કરવામાં આવે છે ?

એપ્રિલ – મે
ફેબ્રુઆરી – માર્ચ
માર્ચ – એપ્રિલ
જુલાઈ – ઓગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ખાધપૂરક અંદાજપત્રનો અર્થ શું છે ?

અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધે છે.
અંદાજપત્ર સરભર રહે છે.
અંદાજપત્ર ખોટપૂર્ણ કરનારૂં છે.
અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ ઓછો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP