ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ?

માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ
વિધાનસભાના સ્પીકરશ્રી
માન. રાજ્યપાલશ્રી
ચૂંટણી કમિશનરશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.
1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું.
2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી
3. દર 5 વર્ષે ચૂંટણી
4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી.

72મો સુધારો
71મો સુધારો
73મો સુધારો
74મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા ?

ફાતિમા બીબી
આર. ભાનુમતિ
સુજાતા રાવ
જ્ઞાનસુધા મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP