ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો અનુચ્છેદ ધરપકડ અને અટકાયત સામે રક્ષણ આપે છે ? અનુચ્છેદ 20 અનુચ્છેદ 21 અનુચ્છેદ 23 અનુચ્છેદ 22 અનુચ્છેદ 20 અનુચ્છેદ 21 અનુચ્છેદ 23 અનુચ્છેદ 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ મૂળભૂત હકનો અમલ કરાવવા માટે આદેશો અથવા હુકમો અથવા રિટની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 32 17 36 23 32 17 36 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં એંગ્લોઈન્ડિયન કોમના પ્રતિનિધિત્વની નિયુકિત કયા આર્ટિકલમાં અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ – 153 આર્ટિકલ – 259 આર્ટિકલ – 331 આર્ટિકલ – 248 આર્ટિકલ – 153 આર્ટિકલ – 259 આર્ટિકલ – 331 આર્ટિકલ – 248 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 18 વર્ષ કે તેથી વધુ વયના બધા જ સ્ત્રી પુરુષોને મતનો અધિકાર આપતા પુખ્તમતાધિકારની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 326 323 324 325 326 323 324 325 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ બાબતની જોગવાઈઓનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 244 આર્ટિકલ – 246 આર્ટિકલ – 243 આર્ટિકલ – 245 આર્ટિકલ – 244 આર્ટિકલ – 246 આર્ટિકલ – 243 આર્ટિકલ – 245 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સૌ પ્રથમ કોન્ટ્રોલર અને ઓડિટર જનરલ કોણ હતા ? એ. કે. ચંદ્રા વી. નરહરિ રાવ એસ. રંગનાથન એ. કે. રોય એ. કે. ચંદ્રા વી. નરહરિ રાવ એસ. રંગનાથન એ. કે. રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP