ભારતનું બંધારણ (Constitution Of India) કઈ કલમથી વેઠપ્રથા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ? અનુચ્છેદ 23 અનુચ્છેદ 22 અનુચ્છેદ 17 અનુચ્છેદ 29 અનુચ્છેદ 23 અનુચ્છેદ 22 અનુચ્છેદ 17 અનુચ્છેદ 29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના મુખ્યમંત્રી નિયુક્તિ કોણ કરે છે ? ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજયપાલ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજયપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માંગણી ઉગ્ર બનતાં કયા આયોગની રચના કરવામાં આવી હતી ? સીતારામૈયા આયોગ જે.વી.પી. આયોગ ફજલ અલી આયોગ કુંજર આયોગ સીતારામૈયા આયોગ જે.વી.પી. આયોગ ફજલ અલી આયોગ કુંજર આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની તટસ્થતા માટે શું અનિવાર્ય છે ? તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય તે એન.આર. જી. હોવા જોઈએ. તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય. તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય તે એન.આર. જી. હોવા જોઈએ. તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કોઈ પણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-363-ક અનુચ્છેદ-364 અનુચ્છેદ-363 અનુચ્છેદ-365 અનુચ્છેદ-363-ક અનુચ્છેદ-364 અનુચ્છેદ-363 અનુચ્છેદ-365 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નકકી કરવાની સત્તા કોની છે ? વડાપ્રધાન ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય ઉચ્ચતમ ન્યાયાલય રાષ્ટ્રપતિ વડાપ્રધાન ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય ઉચ્ચતમ ન્યાયાલય રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP