Talati Practice MCQ Part - 4
હડુલા કાવ્યપ્રકાર આપનાર કવિ કોણ હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
હરિન્દ્ર દવે
પ્રેમાનંદ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ?

અલ્સર
ડાયાબીટીસ
એઈડસ
કેન્સર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"અમાસના તારા" કૃતિ કયા સાહિત્યકારની છે ?

ક.મુનશી
કિશનસિહ ચાવડા
ચં.ચી. મહેતા
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બોટનીકલ સર્વ ઓફ ઈન્ડિયા કયાં આવેલ છે ?

દાર્જિલિંગ
નૈનિતાલ
કોલકતા
લખનઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP