ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલીક વ્યક્તિઓનું હોય છે ? 1 3 રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ 2 1 3 રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ ? ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ નેશનલ જ્યુડિશિયલ કમિશન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નીતિ આયોગની રચના ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ નેશનલ જ્યુડિશિયલ કમિશન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નીતિ આયોગની રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં "જાહેર આરોગ્ય અને સ્વચ્છતા" નો સમાવેશ કઈ યાદીમાં થયો છે ? સંયુક્ત યાદી રાજ્ય યાદી આપેલ પૈકી એક પણ નહીં સંઘ યાદી સંયુક્ત યાદી રાજ્ય યાદી આપેલ પૈકી એક પણ નહીં સંઘ યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતની સૌપ્રથમ વિધાનસભાના અધ્યક્ષશ્રી નું નામ જણાવો. કલ્યાણજી મહેતા કુંદનલાલ ધોળકિયા મનુભાઈ પારખીવાળા રાઘવજી લેઉઆ કલ્યાણજી મહેતા કુંદનલાલ ધોળકિયા મનુભાઈ પારખીવાળા રાઘવજી લેઉઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ–19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયુ વિધાન સાચું છે ? ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે. ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી. ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે. ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી. ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે પણ યથાવત રહે છે ? અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 20,22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP