ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલીક વ્યક્તિઓનું હોય છે ? 1 રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ 2 3 1 રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે ? વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના રાષ્ટ્રપતિના સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના વડાપ્રધાનના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના રાષ્ટ્રપતિના સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના વડાપ્રધાનના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 19 અનુચ્છેદ - 13 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 19 અનુચ્છેદ - 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સેવા આયોગના સભ્યની મુદતની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? 317 316 318 315 317 316 318 315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણુંક કોણ કરે છે ? ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ગવર્નર તરીકેની નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ ? એચ. એમ. પટેલ એન. આર. શાહ હર્ષવર્ધન દવે ચંદુલાલ ત્રિવેદી એચ. એમ. પટેલ એન. આર. શાહ હર્ષવર્ધન દવે ચંદુલાલ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP