Talati Practice MCQ Part - 4
સ્નેહરશ્મિ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

પ્રવિણ દરજી
વિનોદી નીલકંઠ
ઝીણાભાઈ દેસાઈ
કિશનસિંહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના કયા મહાનુભાવને સીઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ?

સુશ્રી સુષ્મા સ્વરાજ
શ્રી રાજનાથ સિંહ
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી અરુણ જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક ડબ્બામાં ૩ લાલ, 4 સફેદ અને ૩ કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણેય દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો.

1/30
3/40
3/20
3/10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સ્વચ્છતા સર્વેક્ષણ 2019 અનુસાર ભારતનું સૌથી સ્વચ્છ સ્ટેટ કેપિટલ કયું છે ?

મધ્યપ્રદેશ
ગુજરાત
છત્તીસગઢ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"રાષ્ટ્રીય કિસાન દિન” ક્યારે ઉજવવામાં આવે છે ?

23 નવેમ્બર
23 ડિસેમ્બર
23 જાન્યુઆરી
23 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયા દેશે હોકી ચેમ્પિયન ટ્રોફી 2018 જીતી છે ?

નેધરલેન્ડ
ભારત
પાકિસ્તાન
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP