Talati Practice MCQ Part - 4
બાઈનરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે ?

અગસ્ટા
ચાર્લ્સ બેબેઝ
લાયન એક્ટન
વોન ન્યુમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ?

રાવજી પટેલ
ઝવેરચંદ મેઘાણી
ઝીણાભાઈ દેસાઈ
જ્યંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રવિ શંકરનું નામ કયા વાદ્ય સાથે સંકળાયેલ છે ?

વાયોલિન
સિતાર
વાંસળી
શરણાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP