ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ?

અન્ય પછાત વર્ગો
અનુસૂચિત જાતિઓ
અનુસૂચિત જનજાતિઓ
ઉપર પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
42માં બંધારણીય સુધારાને કારણે શામાં ફેરફાર કરવામાં આવેલ હતો ?

મિલ્કત ધરાવવાનો અધિકાર
આમુખ
મૂળભૂત હક્કો
ચૂંટણી અંગે સુધારાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા ?

ફાતિમા બીબી
સુજાતા રાવ
આર. ભાનુમતિ
જ્ઞાનસુધા મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે ?

અનુચ્છેદ -164(1-અ)
અનુચ્છેદ -163(1-અ)
અનુચ્છેદ -166(1-અ)
અનુચ્છેદ -165(1-અ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP