Talati Practice MCQ Part - 4
આરઝી હકુમત અંતર્ગત નાયબ વડાપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી ?

નરેન્દ્ર નાથવાણી
શામળદાસ ગાંધી
દુર્લભજી ખેતાણી
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાનએ કર્યો સાહિત્ય પ્રકાર કહેવાય ?

મહાકાવ્ય
ગરબી
ખંડકાવ્ય
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વેદાન્ત કોને કહેવામાં આવે છે ?

બ્રાહણગ્રંથને
ઉપનીષદને
આરણ્યકને
વેદને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેના વાક્યનો કૃદંત જણાવો.
“અમને સાંભળનારું ત્યાં કોઈ હતું નહીં”

ભૂતકૃદંત
વિધ્યર્થ કૃદંત
ભવિષ્ય કૃદંત
સંબંધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભવાઈની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

અસાઈત ઠાકર
વિદુષક
રામદેવ
અસાઈત રાઠોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP