Talati Practice MCQ Part - 4
આરઝી હકુમત અંતર્ગત નાયબ વડાપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી ?

દુર્લભજી ખેતાણી
નરેન્દ્ર નાથવાણી
શામળદાસ ગાંધી
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

ખલ્લાટક
ચાણક્ય
ઉપગુપ્ત
રાધાગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયા રાજ્યની સીમા અરુણાચલપ્રદેશને અડકતી નથી ?

અસમ
ભૂટાન
મણિપુર
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP