Talati Practice MCQ Part - 4
નીચે દર્શાવેલ શહેરોમાંથી કયું શહેર પૂર્ણ નદીના કિનારે વસેલ નથી ?

નવસારી
જલાલપોર
મહુવા
માળીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા
વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ?

400
440
420
380

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું ઉદાહરણ “અંત્યાનુપ્રાસ” અલંકારનું છે ?

જળનો જવાન જળવતી બને
હરીના કુળ તો મુક્તિ ન માંગે, માંગે જનમોજનમ અવરત
અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યાં છે
જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP