Talati Practice MCQ Part - 4
કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન માતૃભાષામાં વહીવટ શરૂ થયો ?

ઘનશ્યામસિંહ ઓઝા
સુરેશ મહેતા
માધવસિંહ સોલંકી
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બાઈનરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે ?

ચાર્લ્સ બેબેઝ
લાયન એક્ટન
અગસ્ટા
વોન ન્યુમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘પડઘા અને પડછાયા’ કોની નવલકથા છે ?

ગુણવંત શાહ
રાધેશ્યામ શર્મા
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ?

ફિલ્ડ માર્શલ
એડમિરલ
ચીફ માર્શલ
જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP