Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

રાધાગુપ્ત
ખલ્લાટક
ચાણક્ય
ઉપગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"રણજીતરામ સુવર્ણચંદ્રક” પુરસ્કાર સૌપ્રથમ કોને મળ્યો હતો ?

જયંત પાઠક
ઝવેરચંદ મેઘાણી
ક. મુનશી
રા.વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સંધિ છોડો :– મદોમંત

મદ્ + ઉત્ત્ + મત
મદો + ઉન્નમત
મદ્ + ઉન્મત
મદ્: + ઉદ્મત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં છેલ્લો હિંદુ રાજા કોણ હતો ?

કર્ણદેવ વાઘેલા
કર્ણદેવ સોલંકી
વિસલદેવ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP