Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

ચાણક્ય
રાધાગુપ્ત
ઉપગુપ્ત
ખલ્લાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'સ્વર' શબ્દનું બંધારણ કયું છે ?

સ્વર + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર
વ્યંજન + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર
વ્યંજન + વ્યંજન + સ્વર + સ્વર + વ્યંજન
વ્યંજન + સ્વર + વ્યંજન + વ્યંજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
GNFC ખાતરનું કારખાનું કયા શહેરમાં આવેલું છે ?

અંકલેશ્વર
કોયલી
દાંતીવાડા
ચાવજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP