Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

રાધાગુપ્ત
ઉપગુપ્ત
ખલ્લાટક
ચાણક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
હથેળીમાં સમાય શકે તેવું કમ્પ્યૂટર ___ તરીકે ઓળખાય.

ડેસ્કટોપ
લેપટોપ
પામટોપ
સુપર કોમ્પ્યુટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"અમૃતા" કૃતિના લેખક જણાવો.

ચં.ચી. મહેતા
રઘુવીર ચૌધરી
ક.મુનશી
કિશનસિંહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ડેટાનું ડિક્રિપ્શન અને એન્ક્રિપ્શન કયા સ્તરની જવાબદારી છે ?

સેશન
ડેટાલિક
ભૌતિક
પ્રેઝન્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP