Talati Practice MCQ Part - 4
રવિન્દ્રનાથ ટાગોરે કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને મહાત્મા કહ્યા હતા ?

ચંપારણ
અસહકાર આંદોલન
ખિલાફ
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શાણાવાંકીયાની ગુફા ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે ?

કચ્છ
જૂનાગઢ
ગીર સોમનાથ
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જો એક વર્ગમાં મુકેશનો ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો છે. તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

52
55
54
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘શાંત કોલાહલ' કોનો કાવ્યસંગ્રહ છે ?

ત્રિભુવનદાસ લુહાર
મકરંદ દવે
સુરેશ જોષી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
99000 રૂપિયાને 4 વ્યક્તિઓ વચ્ચે 1 : ૩: 5:2 પ્રમાણમાં વહેંચવામાં આવે તો સૌથી વધુ અને સૌથી ઓછા રૂપિયા મળતા રૂપિયા વ્યક્તિને મળતા રૂપિયાનો તફાવત શું થાય ?

12000
50000
76000
36000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP