Talati Practice MCQ Part - 4
રવિન્દ્રનાથ ટાગોરે કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને મહાત્મા કહ્યા હતા ?

ખેડા
ખિલાફ
ચંપારણ
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેના વાક્યનો કૃદંત જણાવો.
“અમને સાંભળનારું ત્યાં કોઈ હતું નહીં”

ભૂતકૃદંત
ભવિષ્ય કૃદંત
વિધ્યર્થ કૃદંત
સંબંધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં વાંટા પદ્ધતિની કોણે દાખલ કરી ?

નસરુદ્દીન અહમદશાહ
નસરુદ્દીન મહમદશાહ
કુતુબુદ્દીન અહમદશાહ
કુતુબુદ્દીન મહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સ્નેહરશ્મિ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

કિશનસિંહ ચાવડા
પ્રવિણ દરજી
વિનોદી નીલકંઠ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતના કયા મહાન રાજવીને દતક લેવામાં આવ્યા હતા ?

પિલાજીરાવ ગાયકવાડ
એક પણ નહીં
ખંડેરાવ ગાયકવાડ
સયાજીરાવ ગાયકવાડ 3જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP