Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે ?

સુરત
રાજકોટ
નવસારી
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે આપેલ વાક્યનો અલંકાર જણાવો.
“સમષ્ટિના સત્યનું હું ય રશ્મિ"

શ્લેષ
અનન્વય
રૂપક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેની પંક્તિ ક્યાં કવિની છે.
'નિરુદેશે મુજ મુગ્ધ ભ્રમણ’

રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર જહા
રાજેન્દ્ર વ્યાસ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સાપના ભારા’ કયા સાહિત્યકારની પ્રખ્યાત કૃતિ છે ?

ઉમાશંકર જોષી
પરેશ નાવિક
હરિવલ્લભ ભાયાણી
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP