Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે ?

નવસારી
સુરત
રાજકોટ
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
યોજના આયોગના પ્રથમ ઉપાઅધ્યક્ષ કોણ હતા ?

ગુલઝારીલાલ નંદા
શણમુખમ શેટ્ટી
K.C.નિયોગી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ?

જ્યંતિ દલાલ
ઝીણાભાઈ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘પાનના બીડા’ કોની કૃતિ છે ?

મનુભાઈ પંચોળી
પ્રહલાદ પારેખ
જ્યોતીન્દ્ર દવે
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP