Talati Practice MCQ Part - 5
ગુર્જરપતિ સિદ્ધરાજનો જન્મ કયા સ્થળે થયો હતો ?

ધારવડ
પાટણ
પાલનપુર
વડનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"લલિત” એ ક્યા સાહિત્યકારનું તખ્ખલુસ છે ?

જમનાશંકર બૂથ
ચંદ્રવદન મહેતા
રા.વિ. પાઠક
ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ફરજીયાત પ્રાથમિક શિક્ષણનો અમલ ક્યા મુખ્યમંત્રીના સમયમાં થયો ?

ધનશ્યામ ઓઝા
હિતેન્દ્ર દેસાઈ
જીવરાજ મહેતા
ચીમન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP