Talati Practice MCQ Part - 5
‘મહોબતને માંડવે’, ‘મધ્યાહ્ન’ કૃતિઓ કયા કવિની છે ?

ઝીણાભાઈ દેસાઈ
કરશનદાસ માણેક
ત્રિભુવનદાસ લુહાર
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કેરળ રાજ્યનું કયું નૃત્ય વિશ્વભરમાં જાણીતું છે ?

કૂચિપુડી
લાવણી
ભરતનાટ્યમ
કથકલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હર્ષવર્ધન દર પાંચ વર્ષે કયાં મોટી ધર્મસભાનું આયોજન કરતો ?

હરીદ્વાર
પ્રયાગ
રામેશ્વર
સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP