Talati Practice MCQ Part - 5
‘મહોબતને માંડવે’, ‘મધ્યાહ્ન’ કૃતિઓ કયા કવિની છે ?

ઉમાશંકર જોશી
કરશનદાસ માણેક
ઝીણાભાઈ દેસાઈ
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘ગ્નિનવિચ’ રેખા કયા દેશમાંથી પસાર થાય છે ?

આફ્રિકા
ચાઈના
ઈંગ્લેન્ડ
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
2² × 3³ × 5⁵, 2³ × 3² × 5² × 7 અને 2⁴ × 3⁴ × 5 × 7² × 11 નો ગુ.સા.અ. શોધો

2² × 3² × 5
2² × 3² × 5⁵ x 7 x 11
2⁴ × 3⁹ × 55
2² × 3² × 5 x 7 x 11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સોલંકીવંશનો છેલ્લો રાજા જણાવો.

અજયપાળ
કુમારપાળ
મુળરાજ -૨
ત્રિભુવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP