Talati Practice MCQ Part - 5
‘મહોબતને માંડવે’, ‘મધ્યાહ્ન’ કૃતિઓ કયા કવિની છે ?

ઉમાશંકર જોશી
કરશનદાસ માણેક
ત્રિભુવનદાસ લુહાર
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સૌપ્રથમ ક્યા દેશી રજવાડાનું વિલીનીકરણ થયું ?

ગોંડલ
આપેલ પૈકી એક પણ નહીં
ભાવનગર
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પાર્લામેન્ટની પ્રથમ બેઠકમાં “સારે જહાં સે અચ્છા” કોણે ગાયું હતું ?

કસ્તુરબા
સિરોજીની નાયડુ
સુચિતા કૃપલાણી
લતા મંગેશકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP