Talati Practice MCQ Part - 4
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ......" દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?

બિસ્મિલ
મદનલાલ ધીંગરા
સુખદેવ
ખુદીરામ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

પ્રવાહી સ્નિગ્ધતા
પદાર્થની તેજસ્વીતા
ખનિજની સ્થિતિસ્થાપક
ખનિજોની કઠિનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બોટનીકલ સર્વ ઓફ ઈન્ડિયા કયાં આવેલ છે ?

દાર્જિલિંગ
કોલકતા
લખનઉ
નૈનિતાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP