Talati Practice MCQ Part - 5
તાજેતરમાં કયા દેશમાં કટોકટીની ઘોષણા કરાઈ ?

માલદીવ
બાંગ્લાદેશ
નેપાળ
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતી બાલ સાહિત્યમાં કયા કવિનું યોગદાન નથી ?

રમણલાલ શાહ
ગિજુભાઈ બધેકા
પ્રવિણભાઈ પટેલ
જીવરામ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ROM કોની ઉપર આવેલી સિલિકોન ચીપ છે ?

એક પણ નહીં
મધર બોર્ડ
હાર્ડડિસ્ક
સપ્લાય ફેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

4% નુકસાન
4% ખોટ
1.1% નો
1.1% ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP