Talati Practice MCQ Part - 5
‘કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ?

નરસિંહ મહેતા
દલપતરામ
ન્હાનાલાલ
કવિ પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી ?

સરદાર પટેલ
રહેમત અલી
વિનોબા ભાવે
મેડમ કામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

હરિ + ઉપાસના = હર્યોયાસના
દીપ + ઓચ્છવ = દીપોચ્છવ
આપેલ પૈકી એક પણ નહીં
અંત્ય + ઇષ્ટિ = અંત્યેષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP