Talati Practice MCQ Part - 5
‘કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ?

નરસિંહ મહેતા
દલપતરામ
ન્હાનાલાલ
કવિ પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘સ્વતંત્રતા ! સ્વતંત્રતા ! રહો દિલે તું મૂર્તિમંત’ કયા કવિની જાણીતી પંક્તિ છે ?

ચં. ચી. મહેતા
બિસ્મિલ
ગાંધીજી
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જેમાં અભિલેખો રાખવામાં આવતા તેનું શું કહેવામાં આવે છે ?

અભિલેખપોથી
અભિલેખ મંદિર
પુસ્તકાલય
અભિલેખાગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
A, B, C એ રૂ. 50,000નું રોકાણ બિઝનેશમાં કર્યું. A અને B કરતા રૂા.4000 વધારે રોકયો. B એ C કરતા રૂા. 5000 વધારે રોકયા તો કુલ નફો રૂા. 35000 મળે તો A ને કેટલા રૂા.મળશે ?

14,700
13,600
8,400
11,900

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP