Talati Practice MCQ Part - 5
ગુજરાતી બાલ સાહિત્યમાં કયા કવિનું યોગદાન નથી ?

જીવરામ જોષી
પ્રવિણભાઈ પટેલ
રમણલાલ શાહ
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભાવનગરની સ્થાપના કોણે કરી હતી ?

ભાવસિંહજી ગોહિલ
સુરેન્દ્રસિંહજી ગોહિલ
વિભાજી ઠાકોર
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે ?

નવસારી
અમદાવાદ
સુરત
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“ભીમા, ચંદા, પૂજો” ક્યા સાહિત્યના ચિરંજીવી પત્રો છે.

જનમટીપ (ઈશ્વર પેટલીકર)
મળેલ જીવ (પન્નાલાલ પટેલ)
ભટ્ટનું ભોપાળું (નવલરામ)
ભરોલો અગ્નિ (રમણલાલ દેસાઈ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP