Talati Practice MCQ Part - 5
ગુજરાતી બાલ સાહિત્યમાં કયા કવિનું યોગદાન નથી ?

જીવરામ જોષી
રમણલાલ શાહ
ગિજુભાઈ બધેકા
પ્રવિણભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ?

કવિ પ્રેમાનંદ
નરસિંહ મહેતા
ન્હાનાલાલ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેની કહેવતમાંથી કઈ જૂદી પડે છે ?

સંગ તેવો રંગ
સાચને નહિ આંચ
સોબત તેવી અસર
જેવા સાથે તેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP