Talati Practice MCQ Part - 5
ભારતની સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનું વડું મથક કયું છે ?

નાગપુર
દિલ્હી
આપેલ પૈકી એક પણ નહીં
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જક્ષણી, વૈશાલનો બપોર, સાલ મુબારક જેવી કૃતિઓના રચયિતા કોણ છે ?

ચંદ્રકાંત બક્ષી
જયંતીલાલ ગોહિલ
રામનારાયણ વિ. પાઠક
પુરરાજ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જૂનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવા મળે છે ?

અડાલજની વાવ
રાણકી વાવ
અડીકડી વાવ
રુડાબાઈ વાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“જેલ ભરો આંદોલન”નું નેતૃત્વ મહાગુજરાત વખત કોણે કર્યું હતું ?

ઈન્દુલાલ યાજ્ઞિક
હિંમતલાલ
જયંતી દલાલ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP