Talati Practice MCQ Part - 5
એક પરીક્ષામાં પાસ થવાનું ધોરણ 50% છે. એક વિધાર્થી 118 ગુણ મેળવે અને 32 ગુણથી નાપાસ છે તો પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

200
300
250
400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ચંદ્રકાંત બક્ષીની આત્મકથા કઇ છે ?

હું બક્ષી સાહિત્યકાર
મારું જીવન
બક્ષીબાપુ
બક્ષીનામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પ્રધાનમંત્રી દ્વારા શરુ થયેલ નીચેની યોજનાનો સમાવેશ થતો નથી.

પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના
અટલ પેન્શન યોજના
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના
પ્રધાનમંત્રી પેન્સન યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા જણાવો.

વિસળદેવ વાઘેલા
કર્ણદેવ વાઘેલા
સારંગદેવ વાઘેલા
કર્ણદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP