Talati Practice MCQ Part - 5
કોના સમયમાં જૈન ધર્મની બીજી સંગીની ભરાઈ હતી ?

ધરસેન
ગૃહસેન – ૧
ધ્રુવસેન ૧
ગૃહસેન -૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
9 વ્યક્તિઓમાંથી, 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે પ્રત્યેક રૂ. 30 ખર્ચે છે. નવમો વ્યક્તિ તેના કરતાં રૂ. 20 અધિક ખર્ચે છે. બધાએ કુલ મળીને ભોજન પર કરેલો ખર્ચ ___ હશે ?

રૂ.280
રૂ.260
રૂ.400
રૂ.290

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“આખ્યાન શિરોમણી” તરીકે કોને ઓળખવામાં આવે છે ?

અખો
શામળ
દયારામ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
અશોક પાસે 100 રૂપિયા 80 નોટો સિરિયલ પ્રમાણેની છે. જો પ્રથમ નોટ પર 634428 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે.

644526
644506
644508
644507

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP