Talati Practice MCQ Part - 5
શહિદ સ્મારકનો ઉકેલ ક્યા મુખ્યમંત્રીના શાસન દરમિયાન આવ્યો ?

હિતેન્દ્રભાઈ દેસાઈ
માધવસિંહ સોલંકી
બાબુભાઈ પટેલ
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મહીસાગરનું મુખ્ય મથક કયું છે ?

લુણાવાડા
કડાણા
વીરપુર
બાલાસિનોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘પ્રેમભક્તિ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

રાધેશ્યામ શર્મા
કવિ ન્હાનાલાલ
મધુસૂદન પારેખ
હરિશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સૌપ્રથમ કોઈ પણ ગ્રહ પર ઉતરનાર અવકાશયાન ?

વેનેરા - 2
વેનેરા - 3
વેનેરા - 1
વેનેરા - 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP