Talati Practice MCQ Part - 5
શહિદ સ્મારકનો ઉકેલ ક્યા મુખ્યમંત્રીના શાસન દરમિયાન આવ્યો ?

માધવસિંહ સોલંકી
બળવંતરાય મહેતા
બાબુભાઈ પટેલ
હિતેન્દ્રભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કોની પ્રેરણાથી મહાગુજરાત સમિતીની સ્થાપના કરવામાં આવી ?

સર પુરુષોત્તમદાસ
ભાયલાલભાઈ
હિંમતલાલ
ઇન્દુલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સમાનાર્થી શબ્દ આપો :– ‘પીમળવું’

પિગળવું
સુગંધ ફેલાવવી
પીવું
બહાર જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પ્રધાનમંત્રી દ્વારા શરુ થયેલ નીચેની યોજનાનો સમાવેશ થતો નથી.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના
અટલ પેન્શન યોજના
પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના
પ્રધાનમંત્રી પેન્સન યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP