Talati Practice MCQ Part - 5
શહિદ સ્મારકનો ઉકેલ ક્યા મુખ્યમંત્રીના શાસન દરમિયાન આવ્યો ?

બળવંતરાય મહેતા
માધવસિંહ સોલંકી
હિતેન્દ્રભાઈ દેસાઈ
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
આનંદ, સુદત, સુચરિતા કઈ કૃતિના પાત્રો છે ?

મળામણાં
આંધળી ગલી
દીપનિર્વાણ
સારંગ બારોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ?

કવિ પ્રેમાનંદ
દલપતરામ
ન્હાનાલાલ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'ગોળના પાણીએ ન્હાવું' – રૂઢીપ્રયોગનો અર્થ આપો.

ધંધામાં ફાયદો થવો
ગળ્યા પાણીથી સ્નાન કરવું
છેતરાવું
ધાર્યા કરતાં ઉઘુ થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP