Talati Practice MCQ Part - 5
શહિદ સ્મારકનો ઉકેલ ક્યા મુખ્યમંત્રીના શાસન દરમિયાન આવ્યો ?

માધવસિંહ સોલંકી
બાબુભાઈ પટેલ
બળવંતરાય મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થપ્રકાશ ગ્રંથ કઈ ભાષામાં લખ્યો છે ?

હિન્દી
મરાઠી
ગુજરાતી
સંસ્કૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કયો એકપદપ્રધાન સમાસ નથી.

બહુવ્રીહી
કર્મધારય
મધ્યમપદલોપી
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘પ્રેમભક્તિ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

રાધેશ્યામ શર્મા
હરિશંકર દવે
મધુસૂદન પારેખ
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP