Talati Practice MCQ Part - 5
ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે ?

અમદાવાદ
નવસારી
સુરત
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હિંદુ-મુસ્લિમનું પવિત્ર યાત્રાધામ.

અયોધ્યા
સોમનાથ
મથુરા
હાજીપીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

4% ખોટ
1.1% ખોટ
4% નુકસાન
1.1% નો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારી અધિકારીઓનું શરૂઆતનું મુખ્યકાર્ય શું હતું ?

આપેલ તમામ
રાજ્યોમાં પ્રજાના કાર્યો કરવાનું
શિક્ષણ આપવાનું
મહેસૂલ ઉઘરાવવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ત્રણ વર્ષ બાદ મુદ્દલ અને સાદું વ્યાજ મળીને રકમ 815 રૂા. થાય છે. ચાર વર્ષનું સાદું વ્યાજ અને મુદ્દલ મળીને રૂા.854 થાય છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ?

590
698
650
700

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP