Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કયા વિષયનો સમાવેશ સંઘયાદીમાં કરવામાં આવ્યો છે ?

રેલવે
ખેતીવાડી
આરોગ્ય
જંગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘મેનાગુર્જરી’ નાટકના લેખક કોણ છે ?

રણછોડલાલ છોટાલાલ પરીખ
જયશંકર સુંદરી
રા.વિ. પાઠક
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વિજ્ઞાન અને ગણિત સંયુક્ત પરિક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિષયમાં પાસ થયા. વિજ્ઞાનમાં 75 અને ગણિતમાં 70 પાસ થયા. તો ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા શોધો ?

15
21
20
13

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP