ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણનાં કયા અનુચ્છેદમાં ન્યાયાલયની ભાષા સંબંધી જોગવાઈ કરવામાં આવી છે ?

અનુચ્છેદ 348
અનુચ્છેદ 351
અનુચ્છેદ 343
અનુચ્છેદ 346

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણુક કોણ કરે છે ?

પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિ
ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ
લોકસભા સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP