Talati Practice MCQ Part - 5
“ભીમા, ચંદા, પૂજો” ક્યા સાહિત્યના ચિરંજીવી પત્રો છે.

ભટ્ટનું ભોપાળું (નવલરામ)
ભરોલો અગ્નિ (રમણલાલ દેસાઈ)
જનમટીપ (ઈશ્વર પેટલીકર)
મળેલ જીવ (પન્નાલાલ પટેલ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ફરજીયાત પ્રાથમિક શિક્ષણનો અમલ ક્યા મુખ્યમંત્રીના સમયમાં થયો ?

હિતેન્દ્ર દેસાઈ
ધનશ્યામ ઓઝા
જીવરાજ મહેતા
ચીમન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP