Talati Practice MCQ Part - 5
ભાવનગર જીલ્લામાં આવેલ પ્રાચીન વિદ્યાપીઠનું સ્થળ જણાવો.

ઉમરાળા
વલ્લભીપુર
મહુવા
ગઢડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘પદ્માવતી’ નામનું પાત્ર કોની વાર્તામાં આવે છે ?

નરસિંહરાવ દિવેટીયા
શામળ
દયારામ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પડઘા ડૂબી ગયા, એકલતાના કિનારે, પેરેલીસીસ વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ?

નવલિકા
નિબંધ
કાવ્યસંગ્રહ
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP