Talati Practice MCQ Part - 5
ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી ?

સરદાર પટેલ
રહેમત અલી
વિનોબા ભાવે
મેડમ કામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“ચતુર્થ વિભક્તિને”ને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

સંપ્રદાન વિભક્તિ
અધિકરણ વિભક્તિ
કર્મ વિભક્તિ
સંબંધક વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રેતીયા પથ્થરની મોટા ભાગની ખાણો ક્યા જીલ્લામાં આવેલ છે ?

રાજકોટ
મોરબી
જામનગર
ગીરસોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
અશોક પાસે 100 રૂપિયા 80 નોટો સિરિયલ પ્રમાણેની છે. જો પ્રથમ નોટ પર 634428 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે.

644508
644507
644506
644526

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ‘અસ્પૃશ્યતા’ નાબૂદ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-51(ક)
અનુચ્છેદ-17
અનુચ્છેદ-341
અનુચ્છેદ-25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP