Talati Practice MCQ Part - 5
ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી ?

મેડમ કામા
વિનોબા ભાવે
સરદાર પટેલ
રહેમત અલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક ટેબલને રૂ! 900માં વેયતા દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ! 1215માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ?

50%
30%
20%
10%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હ્યુ—એન—ત્સાંગ ભારતમાં કયા સમય દરમિયાન હતા ?

ઈ.સ. 629-645
ઈ.સ. 645-729
ઈ.સ. 690-735
ઈ.સ. 729-645

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હાસ્ય સાહિત્ય ક્ષેત્રે નીચેનામાંથી કોણ જાણીતું છે ?

અમૃત ઘાયલ
ધીરો
ન્હાનાલાલ
જ્યોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
તળપદા શબ્દોના શિષ્ટ રૂપનું કયું યુગ્મ યોગ્ય છે ?

ઓચ્છવ – ઉત્સવ
વેણ – સમય
કને - પાસે
ફોડ - સ્પષ્ટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"વિજયઘાટ" કોની સમાધિ છે

રાજીવ ગાંધી
ઇન્દિરા ગાંધી
લાલ બહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP