Talati Practice MCQ Part - 5 ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી ? મેડમ કામા વિનોબા ભાવે સરદાર પટેલ રહેમત અલી મેડમ કામા વિનોબા ભાવે સરદાર પટેલ રહેમત અલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક ટેબલને રૂ! 900માં વેયતા દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ! 1215માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ? 50% 30% 20% 10% 50% 30% 20% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 હ્યુ—એન—ત્સાંગ ભારતમાં કયા સમય દરમિયાન હતા ? ઈ.સ. 629-645 ઈ.સ. 645-729 ઈ.સ. 690-735 ઈ.સ. 729-645 ઈ.સ. 629-645 ઈ.સ. 645-729 ઈ.સ. 690-735 ઈ.સ. 729-645 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 હાસ્ય સાહિત્ય ક્ષેત્રે નીચેનામાંથી કોણ જાણીતું છે ? અમૃત ઘાયલ ધીરો ન્હાનાલાલ જ્યોતિન્દ્ર દવે અમૃત ઘાયલ ધીરો ન્હાનાલાલ જ્યોતિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 તળપદા શબ્દોના શિષ્ટ રૂપનું કયું યુગ્મ યોગ્ય છે ? ઓચ્છવ – ઉત્સવ વેણ – સમય કને - પાસે ફોડ - સ્પષ્ટા ઓચ્છવ – ઉત્સવ વેણ – સમય કને - પાસે ફોડ - સ્પષ્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "વિજયઘાટ" કોની સમાધિ છે રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP