Talati Practice MCQ Part - 5
ભારતમાં વિજ્ઞાન ટેક્નોલોજીનો પાયો કયા વડાપ્રધાને નાખ્યો ?

ઈન્દિરા ગાંધી
જવાહરલાલ નહેરુ
લાલ બહાદુર શાસ્ત્રી
વિક્રમ સારાભાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘દિગ દિગંત’ કયા સાહિત્યકારની કૃતિ છે ?

જયંતિ દલાલ
નવલરામ
ગુણવંતરાય આચાર્ય
પ્રીતિસેન ગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'વ્યોમ તો વ્યોમના જેવું, સિંધુ એ સિંધુના સમો’ :- અલંકાર ઓળખાવો.

અનન્વય
રૂપક
વ્યતિરેક
સ્વભાવોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP